Site icon

દિલ્હીના LGના શપથગ્રહણમાં નારાજ થયા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન, આ કારણે ગુસ્સામાં છોડી ગયા સમારોહ; જુઓ વિડીયો, જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર(Lieutenant Governor) તરીકે ગુરૂવારે વિનય કુમાર સક્સેનાની(Vinay Kumar Saxena) શપથવિધી(oath ceremony) થઈ. 

Join Our WhatsApp Community

આ શપથવિધીમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી(Former Union Minister) અને સાંસદ ડો. હર્ષવર્ધનને(MP Dr. Harshvardhan) બેસવા માટે ખુરશી પણ ન મળતાં ડો. હર્ષવર્ધન નારાજ થઈને ચાલુ કાર્યક્રમમાંથી જ જતા રહ્યા. 

અધિકારીઓ તેમની પાછળ સમજાવવા માટે દોડતા રહ્યા પણ ડો. હર્ષવર્ધને ગુસ્સામા તેમની કોઈ વાત કાને ના ધરી.

ડો. હર્ષવર્ધને ત્યાંથી નીકળતા પહેલા દિલ્હીના મુખ્ય સચિવ(Chief Secretary) નરેશ કુમાર(Naresh Kumar) સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. 

તેમણે કહ્યું હતું કે, તેઓ આ પ્રકારની ગેરવર્તણૂક અંગે ઉપરાજ્યપાલ(Lieutenant governor) સમક્ષ ફરિયાદ કરશે. તેમણે જણાવ્યું હતું કે, 'હું આ અંગે વિનય સક્સેનાને લખીશ.'

આ સમાચાર પણ વાંચો : તમિલનાડુના CM સ્ટાલિનની PM મોદીને અપીલ- કહ્યું, તમિલને પણ હિન્દી જેવા સમાન અધિકાર મળે; વડાપ્રધાને આપ્યો આ જવાબ.. 

Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Delhi Blast: ખતરાની ઘંટી! દિલ્હી બ્લાસ્ટના તાર ૨ કાર સાથે જોડાયેલા, રાજધાનીમાં હજુ પણ ખતરો યથાવત
Attack Red Fort: ચોંકાવનારો ખુલાસો! ૨૬મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલાનું હતું આયોજન, ડૉ. મુઝમ્મિલની પૂછપરછમાં કાવતરું થયું છતું!
Exit mobile version