Site icon

અમરનાથ યાત્રા બાદ હવે ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા પર રોક- પ્રશાસને આ કારણે યાત્રા પર લગાવી રોક

News Continuous Bureau | Mumbai 

જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) અમરનાથ યાત્રાને(Amarnath Yatra) હંગામી ધોરણે સ્થગિત કર્યા બાદ હવે ઉત્તરાખંડમાં(Uttarakhand) કેદારનાથ યાત્રા(Kedarnath Yatra) પણ રોકી દેવામાં આવી છે. 

Join Our WhatsApp Community

રુદ્રપ્રયાગ(Rudraprayag) જિલ્લા પ્રશાસને(District Administration) જણાવ્યું કે સોનપ્રયાગમાં(Sonprayag) ભારે વરસાદની(Heavy rain) સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

ભારે વરસાદને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે અને યાત્રાળુઓની સુરક્ષાને(Pilgrim safety) ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સાથે જ તીર્થયાત્રીઓને અપીલ કરવામાં આવી છે કે હાલમાં વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તો બંધ છે, તેથી તમે જ્યાં છો ત્યાં જ રહો અને ઉત્તરાખંડ પોલીસ(Uttarakhand Police) સાથે સતત સંપર્કમાં રહો.

આ સમાચાર પણ વાંચો : ભારત G-20 શેરપા તરીકે પિયુષ ગોયલની જગ્યા લેશે ભૂતપૂર્વ નીતિ આયોગના આ અધિકારી- જાણો વિગત

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version