Site icon

મહારાષ્ટ્રમાં 18 થી 44 વર્ષની વયે વચ્ચે રહેલા લોકો નું વેક્સિનેશન બંધ કરાશે : આરોગ્ય મંત્રી નું બયાન

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર

મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપે એ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે ૧૮ થી ૪૪ વર્ષની વચ્ચેના લોકો માટે વેક્સિનેશન બંધ થઈ શકે છે. તેમણે કહ્યું કે આ વય વચ્ચે રહેલા લોકો માટે 2,75,101 વેક્સિન ઉપલબ્ધ છે. આ વેક્સિન તે ઉંમરના લોકોને નહીં આપતા તેને 44 વર્ષથી વધુ વય ના લોકોને આપવું યોગ્ય રહેશે. પોતાની દલીલ પાછળ કારણ જણાવતાં તેમણે કહ્યું કે હાલ મહારાષ્ટ્ર પાસે બહુ ઓછી વેક્સિન બચી છે. આ ઉપરાંત 44 વર્ષથી વધુ વયના અનેક લોકો ને બીજા ડોઝની વેક્સિન આપવાનો સમય પાકી ગયો છે. આથી શક્ય છે કે આવનાર દિવસમાં અમે કાયદો બનાવીને 18 થી ૪૪ વર્ષની વયની વચ્ચેના લોકોને વેક્સીન આપવાનું બંધ કરી દઈએ.

Join Our WhatsApp Community

રાજનૈતિક સવાલ પૂછાયો : મુંબઈ શહેરમાં સંક્રમણ વધે તો લોકો જવાબદાર અને ઘટે તો ઠાકરે સરકારના સારા કામ!!! આવું કેમ?

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version