દેશના આ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વધ્યો વૅક્સિનનો વેડફાટ, સૌથી વધુ આ રસીનો થયો બગાડ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 9 નવેમ્બર, 2021

મંગળવાર

છેલ્લા બે મહિનામાં ઓટોડિસેબલ સિરીંજની અછતને કારણે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં કોવિડ રસીનો વેડફાટ વધ્યો છે.

પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યમાં કોવૅક્સિનનો વેડફાટ 0.72 ટકા જ્યારે કોવિશિલ્ડનો વેડફાટ -1.09 ટકા એટલે કે નેગેટિવ રહ્યો છે.

જોકે, એક ડઝન જેટલા જિલ્લાઓમાં કોવૅક્સિનની બાબતમાં રાજ્યના સરેરાશ દર કરતાં વેડફાટનો દર વધુ રહ્યો છે. 

આ મહિનામાં નંદુરબારમાં સૌથી વધુ 12 ટકાનો વેડફાટ નોંધાયો હતો. મુંબઈ, પાલઘર અને રત્નાગિરિ સહિત 14 જિલ્લાઓમાં કોવૅક્સિનનો વેડફાટ નેગેટિવ રહ્યો છે.

પહેલા દિવસે ‘ પેટીએમ‘નું ફક્ત આટલા ટકા% ભરણું જાણો વિગત.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More