Site icon

મોટા સમાચાર : જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો, વારાણસી  કોર્ટ તંત્રને આપ્યો આ આદેશ.. જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai 

ઉત્તર પ્રદેશના(Uttarpradesh) વારાણસીમાં(varanasi) જ્ઞાનવાપી મસ્જિદમાં(Gyanvapi masjid) સર્વે(Survey) મામલે મોટો દાવો સામે આવ્યો છે. 

Join Our WhatsApp Community

વકીલ વિષ્ણુ જૈન (Lawyer Vishnu Jain)તરફથી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી મુજબ, મસ્જિદની અંદર વજૂખાનામાંથી( Vajakhana) શિવલિંગ(Shivling) મળ્યું છે. 

આ દાવા બાદ વારાણસી કોર્ટે(varanasi court) તે જગ્યા સીલ કરવાનો આદેશ આપ્યો છે. 

સાથે કોર્ટે વારાણસી જિલ્લા તંત્રને(Varanasi District System) આદેશ આપ્યા છે કે મસ્જિદના જે વજૂખાનામાંથી શિવલિંગ મળ્યું છે તેને સીલ કરવામાં આવે અને જિલ્લા તંત્ર તેને પોતાની સુરક્ષામાં લઈ લે. 

અત્રે જણાવવાનું કે જ્ઞાનવાપી મસ્જિદના સરવેનું કાર્ય આજે ત્રીજા દિવસે પૂર્ણ થયું છે.

આ સમાચાર પણ વાંચો :   જ્ઞાનવાપી મસ્જિદની વિડિયોગ્રાફીમાં ચોંકાવારી વિગતો મળી, મસ્જિદ પરની દીવાલો પર મળી આવ્યા આ નિશાનો; હિંદુ પક્ષનો દાવો થયો વધુ મજબૂત…

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version