Site icon

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસની સુનાવણી ખતમ, જિલ્લા કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો; આવતીકાલે આટલા વાગ્યે સંભળાવશે.. 

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) વિવાદ કેસની સુનાવણી(Hearing) જિલ્લા કોર્ટમાં(District Court) પૂર્ણ થઈ ગઈ છે. 

બંને પક્ષોની દલીલો સાંભળીને કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

આ નિર્ણય આવતીકાલે બપોરે 2 વાગ્યે આવશે. 

આગામી સુનાવણી કેવી રીતે થશે તેની રૂપરેખા શું હશે તે આવતીકાલે જણાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે(Supreme Court) આ મામલાને વારાણસી કોર્ટમાં(Varanasi Court) ટ્રાન્સફર કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ મામલાને વારાણસી કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે 8 અઠવાડિયામાં સુનાવણી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : દિલ્હી-એનસીઆરના હવામાનમાં પલટો, ઘણા વિસ્તારમાં વરસાદ; હવામાન વિભાગે કરી આ આગાહી..  

 

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version