Site icon

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસની સુનાવણી ખતમ, જિલ્લા કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો; આવતીકાલે આટલા વાગ્યે સંભળાવશે.. 

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) વિવાદ કેસની સુનાવણી(Hearing) જિલ્લા કોર્ટમાં(District Court) પૂર્ણ થઈ ગઈ છે. 

બંને પક્ષોની દલીલો સાંભળીને કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

આ નિર્ણય આવતીકાલે બપોરે 2 વાગ્યે આવશે. 

આગામી સુનાવણી કેવી રીતે થશે તેની રૂપરેખા શું હશે તે આવતીકાલે જણાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે(Supreme Court) આ મામલાને વારાણસી કોર્ટમાં(Varanasi Court) ટ્રાન્સફર કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ મામલાને વારાણસી કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે 8 અઠવાડિયામાં સુનાવણી પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : દિલ્હી-એનસીઆરના હવામાનમાં પલટો, ઘણા વિસ્તારમાં વરસાદ; હવામાન વિભાગે કરી આ આગાહી..  

 

Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Exit mobile version