Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદમાં ફરી એક વાર થશે સર્વે, આવતીકાલે કોર્ટ આટલા વાગ્યે નક્કી કરશે નવી તારીખ.. જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

શ્રૃંગાર ગૌરી(Shrungar guari) અને જ્ઞાનવાપી મસ્જિદના(Gyanvapi masjid) મામલામાં ભારે હોબાળા વચ્ચે અધૂરો રહી ગયેલો સર્વે(Survey) ફરીથી હાથ ધરવામાં આવશે. 

Join Our WhatsApp Channel

હવે આ માટે કોર્ટ(Court) આવતીકાલે બપોરે 2 વાગ્યે ફરી સુનાવણી(Hearing) કરશે અને આ સર્વે માટે નવી તારીખ આપશે. 

આ કેસમાં કુલ ત્રણ દિવસનો સર્વે પ્રસ્તાવિત હતો પરંતુ ભારે હોબાળાના કારણે બે દિવસની અંદર જ આ સર્વે વચ્ચે જ રોકી દેવાયો. 

જોકે પહેલા કહેવામાં આવ્યુ હતુ કે આ મામલે હિંદુ પક્ષની(Hindu party) તરફથી રાખી સિંહ પોતાનો કેસ પાછો લેશે, પરંતુ આજે જણાવાયુ છે કે તેઓ પોતાનો કેસ પાછો લેવાના નથી.

આ સમાચાર પણ વાંચો :  શાહીન બાગમાં બુલડોઝર રોકનારાઓને સુપ્રીમે આપ્યો ઝાટકો, કોર્ટે આપ્યો આ આદેશ; જાણો વિગતે

MahaTET Exam પેપર લીક બાદ હવે મહારાષ્ટ્ર TET પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય, IBPS ને સોંપાઈ જવાબદારી
Stray Dog રખડતા શ્વાનના આતંક પર મહારાષ્ટ્ર સરકાર ગંભીર નિયંત્રણ માટે કડક પગલાં અને નવા શેલ્ટરની કરી જાહેરાત
Eknath Shinde Health Hospitalized મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
Mumbra Electrocution Incident મુંબ્રામાં કરંટ લાગતા 17 વર્ષીય યુવતીનું કરૂણ મોત, Mumbra Electrocution Incident એ તંત્રની પોલ ખોલી
Exit mobile version