Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદમાં ફરી એક વાર થશે સર્વે, આવતીકાલે કોર્ટ આટલા વાગ્યે નક્કી કરશે નવી તારીખ.. જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

શ્રૃંગાર ગૌરી(Shrungar guari) અને જ્ઞાનવાપી મસ્જિદના(Gyanvapi masjid) મામલામાં ભારે હોબાળા વચ્ચે અધૂરો રહી ગયેલો સર્વે(Survey) ફરીથી હાથ ધરવામાં આવશે. 

Join Our WhatsApp Channel

હવે આ માટે કોર્ટ(Court) આવતીકાલે બપોરે 2 વાગ્યે ફરી સુનાવણી(Hearing) કરશે અને આ સર્વે માટે નવી તારીખ આપશે. 

આ કેસમાં કુલ ત્રણ દિવસનો સર્વે પ્રસ્તાવિત હતો પરંતુ ભારે હોબાળાના કારણે બે દિવસની અંદર જ આ સર્વે વચ્ચે જ રોકી દેવાયો. 

જોકે પહેલા કહેવામાં આવ્યુ હતુ કે આ મામલે હિંદુ પક્ષની(Hindu party) તરફથી રાખી સિંહ પોતાનો કેસ પાછો લેશે, પરંતુ આજે જણાવાયુ છે કે તેઓ પોતાનો કેસ પાછો લેવાના નથી.

આ સમાચાર પણ વાંચો :  શાહીન બાગમાં બુલડોઝર રોકનારાઓને સુપ્રીમે આપ્યો ઝાટકો, કોર્ટે આપ્યો આ આદેશ; જાણો વિગતે

Thane Railway Police Kidnapping। ચાલુ ટ્રેનમાંથી શ્રમિકનું અપહરણ નકલી આરપીએફ ઓફિસરે મહિલાની છેડતીનો ખોટો આરોપ લગાવી ખંડણી માંગી
Nagpur Heatwave Deaths। મહારાષ્ટ્રમાં જીવલેણ બની ગરમી! સૂર્યદેવે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, લૂ લાગવાથી એક જ દિવસમાં ૩ ના મોતથી ચિંતા વધી
Maharashtra Heatwave Alert। હવામાન વિભાગની ગંભીર ચેતવણી આગામી દિવસોમાં આકાશમાંથી વરસશે અગનગોળા, પ્રશાસને જાહેર કરી નવી ગાઇડલાઇન
Nagpur Burglary Case Solved 355 CCTV। નાગપુર પોલીસે ૩૫૫ સીસીટીવી કેમેરા ફંફોસીને ઘરફોડીનો ભેદ ઉકેલ્યો પુણેથી આરોપીઓ ઝડપાયા, ૬૫.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version