65
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Jagdeep Dhankhar Gwalior: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 15મી ડિસેમ્બર, 2024ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરના એક દિવસીય પ્રવાસ પર હશે.
પોતાની યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જીઓ સાયન્સ મ્યુઝિયમનું ( Geo Science Museum ) ઉદ્ઘાટન કરશે અને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જીવાજી યુનિવર્સિટી ખાતે શ્રીમંત જીવાજીરાવ સિંધિયાની ( Jiwajirao Scindia ) પ્રતિમાના અનાવરણ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Pension Adalat: વડોદરામાં આ તારીખે થશે પેન્શન અદાલતનું આયોજન, પેન્શનને લગતી ફરિયાદો સાંભળી કરવામાં આવશે નિકાલ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In