233
Join Our WhatsApp Community
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જે થયું તે રાષ્ટ્રનું અપમાન છે. તેમજ આ ઘટનાએ દેશને શર્મસાર કરી છે.
તેમણે માંગણી મુકી છે કે દિલ્હી પોલિસે ઘટનાની તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ.
મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઘટનાથી ખેડૂતોનું આંદોલન નબળું થયું છે.
You Might Be Interested In