Site icon

ખેડૂતો નું સમર્થન કરનાર આ મુખ્યમંત્રીએ લાલકિલ્લા ની ઘટના બાદ પોતાના સુર બદલ્યા. હવે કરે છે અફસોસ. જાણો વિગત

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જે થયું તે રાષ્ટ્રનું અપમાન છે. તેમજ આ ઘટનાએ દેશને શર્મસાર કરી છે. 

તેમણે માંગણી મુકી છે કે દિલ્હી પોલિસે ઘટનાની તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ.

Join Our WhatsApp Community

મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઘટનાથી ખેડૂતોનું આંદોલન નબળું થયું છે.

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version