Site icon News Continuous Bureau | Mumbai

ખેડૂતો નું સમર્થન કરનાર આ મુખ્યમંત્રીએ લાલકિલ્લા ની ઘટના બાદ પોતાના સુર બદલ્યા. હવે કરે છે અફસોસ. જાણો વિગત

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જે થયું તે રાષ્ટ્રનું અપમાન છે. તેમજ આ ઘટનાએ દેશને શર્મસાર કરી છે. 

તેમણે માંગણી મુકી છે કે દિલ્હી પોલિસે ઘટનાની તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ.

Join Our WhatsApp Channel

મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઘટનાથી ખેડૂતોનું આંદોલન નબળું થયું છે.

Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Byelection 2026। મહારાષ્ટ્રગુજરાત પેટાચૂંટણી બારામતીના રાજકારણમાં ગરમાવો, સુનેત્રા પવારે મતદાન પહેલા કરી ખાસ પૂજા
El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Exit mobile version