Site icon

કેદારનાથમાં VIP દર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ, CM પુષ્કર સિંહ ધામીએ આ કારણે લીધો મોટો નિર્ણય.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

કેદારનાથ ધામ (Kedarnath dham)યાત્રા (yatra)શરૂ થયા બાદ ભક્તોની(Devotee) ભારે ભીડ જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Community

ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર(Administration) દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી(Chief minister) પુષ્કરસિંહ ધામીએ(Pushkar singh Dhami) લોકોને કેદારનાથ ધામમાં વીઆઈપી(VIP) દર્શન માટે સંપૂર્ણપણે રોકી દીધા છે. 

એટલે કે હવે ભક્તોને લાઈનમાં ઉભા રહીને બાબા કેદારનાથના(Baba kedarnath) દર્શન કરવા પડશે. 

હાલમાં જ ચારધામ યાત્રાના(Chardham yatra) 28 શ્રદ્ધાળુઓના(Pilgrims) મોત અને દિવસેને દિવસે વધતી ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: જ્ઞાનવાપી મસ્જિદની જેમ હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલી આ મસ્જિદનો પણ સર્વે કરાવવા કોર્ટમાં અરજી, 1 જુલાઈએ થશે નિર્ણય.. જાણો વિગતે 

Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Exit mobile version