Site icon

કેદારનાથમાં VIP દર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ, CM પુષ્કર સિંહ ધામીએ આ કારણે લીધો મોટો નિર્ણય.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

કેદારનાથ ધામ (Kedarnath dham)યાત્રા (yatra)શરૂ થયા બાદ ભક્તોની(Devotee) ભારે ભીડ જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Community

ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર(Administration) દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી(Chief minister) પુષ્કરસિંહ ધામીએ(Pushkar singh Dhami) લોકોને કેદારનાથ ધામમાં વીઆઈપી(VIP) દર્શન માટે સંપૂર્ણપણે રોકી દીધા છે. 

એટલે કે હવે ભક્તોને લાઈનમાં ઉભા રહીને બાબા કેદારનાથના(Baba kedarnath) દર્શન કરવા પડશે. 

હાલમાં જ ચારધામ યાત્રાના(Chardham yatra) 28 શ્રદ્ધાળુઓના(Pilgrims) મોત અને દિવસેને દિવસે વધતી ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: જ્ઞાનવાપી મસ્જિદની જેમ હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલી આ મસ્જિદનો પણ સર્વે કરાવવા કોર્ટમાં અરજી, 1 જુલાઈએ થશે નિર્ણય.. જાણો વિગતે 

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version