Site icon News Continuous Bureau | Mumbai

કેદારનાથમાં VIP દર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ, CM પુષ્કર સિંહ ધામીએ આ કારણે લીધો મોટો નિર્ણય.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

કેદારનાથ ધામ (Kedarnath dham)યાત્રા (yatra)શરૂ થયા બાદ ભક્તોની(Devotee) ભારે ભીડ જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર(Administration) દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી(Chief minister) પુષ્કરસિંહ ધામીએ(Pushkar singh Dhami) લોકોને કેદારનાથ ધામમાં વીઆઈપી(VIP) દર્શન માટે સંપૂર્ણપણે રોકી દીધા છે. 

એટલે કે હવે ભક્તોને લાઈનમાં ઉભા રહીને બાબા કેદારનાથના(Baba kedarnath) દર્શન કરવા પડશે. 

હાલમાં જ ચારધામ યાત્રાના(Chardham yatra) 28 શ્રદ્ધાળુઓના(Pilgrims) મોત અને દિવસેને દિવસે વધતી ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: જ્ઞાનવાપી મસ્જિદની જેમ હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલી આ મસ્જિદનો પણ સર્વે કરાવવા કોર્ટમાં અરજી, 1 જુલાઈએ થશે નિર્ણય.. જાણો વિગતે 

 Thane Telegram Scam – રોકાણના નામે ખેલ ખતમ! ટેલિગ્રામ પર વધુ નફાની લાલચમાં ફસાઈ યુવતી, ગુમાવ્યા લાખો રૂપિયા. 
Truck Driver Family Tragedy એક જીદ બની ગઈ મોતનું કારણ આઈફોનની લહાયમાં ટ્રક ડ્રાઇવરે ગુમાવ્યો પરિવાર, જાણો શું છે સમગ્ર ઘટના.
CM Vijays Free Gold Rings for Newborns તામિલનાડુ સરકારની સોનેરી ભેટ! સરકારી હોસ્પિટલમાં જન્મ લેનાર દરેક નવજાત બાળકને મળશે સોનાની વીંટી.
Natural Farming Success Story સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ, માત્ર ૧૦ રૂપિયામાં મેળવ્યું નિંદામણમાંથી મુક્તિ
Exit mobile version