Site icon News Continuous Bureau | Mumbai

કેદારનાથમાં VIP દર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ, CM પુષ્કર સિંહ ધામીએ આ કારણે લીધો મોટો નિર્ણય.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

કેદારનાથ ધામ (Kedarnath dham)યાત્રા (yatra)શરૂ થયા બાદ ભક્તોની(Devotee) ભારે ભીડ જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Channel

ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર(Administration) દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી(Chief minister) પુષ્કરસિંહ ધામીએ(Pushkar singh Dhami) લોકોને કેદારનાથ ધામમાં વીઆઈપી(VIP) દર્શન માટે સંપૂર્ણપણે રોકી દીધા છે. 

એટલે કે હવે ભક્તોને લાઈનમાં ઉભા રહીને બાબા કેદારનાથના(Baba kedarnath) દર્શન કરવા પડશે. 

હાલમાં જ ચારધામ યાત્રાના(Chardham yatra) 28 શ્રદ્ધાળુઓના(Pilgrims) મોત અને દિવસેને દિવસે વધતી ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો: જ્ઞાનવાપી મસ્જિદની જેમ હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને અડીને આવેલી આ મસ્જિદનો પણ સર્વે કરાવવા કોર્ટમાં અરજી, 1 જુલાઈએ થશે નિર્ણય.. જાણો વિગતે 

Thane Ghodbunder Road Accident ઠાણા માં ભયાનક અકસ્માત ઘોડબંદર રોડ પર રિક્ષા પર ગેસ ટેન્કર પલટી ગયું, બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત
ED Freezes TMC Bank Accounts મમતા બેનર્જીને મોટો ઝટકો, EDએ TMC સાથે જોડાયેલા ૩ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા, ₹૪૪૦ કરોડ જમા છે
Pune Building Collapse પુણેમાં રહેણાંક ઈમારત ધરાશાયી થતાં સર્જાઈ મોટી દુર્ઘટના, ૧૪થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
Nashik Trimbakeshwar road closed નાસિકત્ર્યંબકેશ્વર હાઈવે પર મોટી આફત, ભારે વરસાદમાં રસ્તાનો એક હિસ્સો ધોવાઈ જતાં માર્ગ સંપૂર્ણપણે બંધ
Exit mobile version