Site icon

VP Jagdeep Dhankhar Tamil nadu :ઉપરાષ્ટ્રપતિ 25 એપ્રિલથી તમિલનાડુની ત્રણ દિવસની મુલાકાત લેશે, ઊટીમાં કુલપતિઓના વાર્ષિક સંમેલનની કરશે અધ્યક્ષતા

VP Jagdeep Dhankhar Tamil nadu :ઉપરાષ્ટ્રપતિ કોઈમ્બતુરમાં તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીમાં સભાને સંબોધિત કરશે

VP Jagdeep Dhankhar Tamil nadu : Jagdeep Dhankhar to inaugurate Tamil Nadu Vice-Chancellors’ conference being presided by Governor Ravi at Ooty

VP Jagdeep Dhankhar Tamil nadu : Jagdeep Dhankhar to inaugurate Tamil Nadu Vice-Chancellors’ conference being presided by Governor Ravi at Ooty

News Continuous Bureau | Mumbai   

VP Jagdeep Dhankhar Tamil nadu :

Join Our WhatsApp Community

 ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર અને ડૉ. સુદેશ ધનખર તમિલનાડુની ત્રણ દિવસની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ 25 એપ્રિલ, 2025ના રોજ ઊટીમાં કુલપતિઓના વાર્ષિક સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે.

26 એપ્રિલ, 2025ના રોજ, શ્રી ધનખર ઊટીમાં મુથાનાદ મુંડ ટોડા મંદિરની મુલાકાત લેશે.

ત્યારબાદ, તેઓ રવિવાર, 27 એપ્રિલ, 2025ના રોજ કોઈમ્બતુરમાં તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધિત કરશે.

આ સમાચાર પણ વાંચો : Namo Bharat Rapid Rail : નમો ભારત રેપિડ રેલ: શહેર વચ્ચે મુસાફરી માટે નવો સારથિ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version