Site icon

થાણેવાસીઓ પાણી સંભાળીને વાપરજો, આટલા કલાક પાણી પુરવઠો રહેશે બંધ; જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,5 જાન્યુઆરી 2022 

Join Our WhatsApp Community

બુધવાર. 

થાણેવાસીઓને ગુરુવારે પાણી સંભાળીને વાપરવાની સલાહ થાણે મહાનગરપાલિકાએ આપી છે. 24 કલાક માટે થાણેમાં પાણી પુરવઠો બંધ રહેવાનો છે.

થાણે પાલિકાના જણાવ્યા મુજબ એમઆઈડીસી તરફથી બારવી ડેમને કનેક્ટેડ પાણીની પાઈપલાઈનનું સમારકામ અને મેઈન્ટેન્સનું કામ કરવામાં આવવાનું છે. આ કામ માટે ગુરુવાર રાતના 12 વાગ્યાથી શુક્રવાર રાતના 12 વાગ્યા સુધી 24 કલાક પાણી પુરવઠો બંધ રહેશે. તેથી થાણે શહેરના કલવા, દિવા આ વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠો બંધ રહેશે. તેથી આ વિસ્તારના નાગરિકોને પાણી સંભાળીને વાપરવાનું રહેશે.

પાણી પુરવઠો પૂર્વવત થયા બાદ પણ આગામી એકથી બે દિવસ પાણી પુરવઠો ઓછા દબાણ સાથે થશે એવું થાણેના પાણી પુરવઠાખાતાએ કહ્યું હતું.

મહારાષ્ટ્રમાં ક્વોરન્ટાઈનના સમયગાળામાં કરાયો આટલા દિવસનો ઘટાડોઃ હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ કરી મહત્વની જાહેરાત. જાણો વિગત

 

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version