Site icon

 Wayanad landslides: કેરળ વાયનાડ ભૂસ્ખલનથી તબાહી, 80થી વધુ લોકોના મોત, બચાવ કામગીરીમાં એરફોર્સ પણ જોડાયું.. 

 Wayanad landslides: કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. તેમાં 100થી વધુ લોકો ફસાયા હોવાના અહેવાલ છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 

Wayanad landslides Death toll reaches 84, Kerala to observe state mourning on July 30, 31

Wayanad landslides Death toll reaches 84, Kerala to observe state mourning on July 30, 31

News Continuous Bureau | Mumbai 

 Wayanad landslides:

Join Our WhatsApp Community
  • કેરળ ( Kerala ) ના વાયનાડ ( Wayanad ) જિલ્લામાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક (Death toll ) વધીને 80 થઈ ગયો છે. 
  • આજે સવારે મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામો સૌથી વધુ પ્રભાવિત થયા છે. 
  • કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે અને ભારે વરસાદ ( heavy rain )ને કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. 
  • કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફાયર બ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ટીમો તૈનાત કરી છે. 
  • એનડીઆરએફની વધારાની ટીમ વાયનાડ જવા રવાના થઈ છે. 
  • કન્નુર ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સની બે ટીમોને પણ બચાવ કાર્યમાં મદદ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
  • દુર્ઘટનાના પગલે કેરળમાં સત્તાવાર શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે અને કાલે શોક રહેશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

આ સમાચાર પણ વાંચો :  Wayanad landslides : ભારતના આ દક્ષિણી રાજ્યમાં ભૂસ્ખલન, 8ના મોત, 100થી વધુ લોકો ફસાયાની આશંકા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version