Site icon

તહેવાર માતમમાં ફેરવાયો- પ- બંગાળના જલપાઈગુડીમાં દુર્ગા વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ- આટલા લોકોના નિપજ્યા મોત- જુઓ વિડીયો 

 News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળ(West Bengal)ના જલપાઈગુડીમાં મા દુર્ગા(Maa Durga Idol viserjan)ની મૂર્તિના વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

Join Our WhatsApp Community

મૂર્તિ વિસર્જન દરમિયાન મલ નદીમાં ધસમસતા પાણીમાં તણાઈ જતાં 8 લોકોનાં મોત થયાં છે. 

જોકે હજુ પણ 20થી 25 લોકો ગુમ હોવાના અહેવાલ છે. 

સૂચના પર પહોંચેલી બચાવ ટીમ શોધખોળ કરી રહી છે. રેસ્ક્યૂ ઓપરેશન હાલમાં પણ ચાલું છે.

પ્રાથમિક માહિતી મુજબ મલ નદીમાં લોકો મૂર્તિ વિસર્જન કરવા માટે ઉતર્યા હતા. ત્યારે અચાનક જ જળ સ્તર વધવા લાગ્યું. મોટી મોજામાં સાત લોકો તણાઈ ગયા હતા.

 

આ સમાચાર પણ વાંચો : શિવસેના અને શિંદે ગ્રુપની દશેરા રેલી – એક તરફ ઉદ્ધવ ઠાકરેનો નિષ્ઠાવાન શિવ સૈનિકો સાથે હોવાનો દાવો તો બીજી તરફ શિંદેની જબરજસ્ત તાકાત-દશેરા રેલીના રાઉન્ડમાં  કોણ જીત્યું કોણ હાર્યું-જાણો પત્રકાર મયુર પરીખનું સંપૂર્ણ વિશ્લેષણ અહીં

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version