પશ્ચિમ બંગાળમાં કોરોનાના પગલે આંશિક લોકડાઉનની જાહેરાત કરાઈ જાણો શું ખુલ્લું- બંધ રહેશે?

by Dr. Mayur Parikh

પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેતાંની સાથે જ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મમતા બેનર્જીએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

જે મુજબ આવતીકાલ (બુધવાર)થી લોકલ ટ્રેનો બંધ રહેશે.

રાજ્ય સરકારની કચેરીઓમાં ફક્ત 50 ટકાની હાજરી રહેશે. બજારો સવારે 7 થી 10 અને સાંજે 5 થી 7 સુધી ખુલશે, ઘરેણાંની દુકાનો બપોરે 12 થી 3 સુધી ખુલશે

રાજ્ય બહારથી અને વિદેશથી આવતા લોકો માટે આરટી-પીસીઆર નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ 7 મેથી જરૂરી બનશે. 

પંગા કવિન કંગના રાણાવત ટ્વીટર પર સસ્પેન્ડ થયા બાદ આ સ્વદેશી એપ્લિકેશન સાથે જોડાઈ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More