મમતા બેનર્જી ની ફરતે સખ્ત થતો ગાળીયો, કેન્દ્ર સરકારે આ પગલા લીધાં તો ગર્વનરે કહી આ મોટી વાત. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • ગવર્નર જગદીપ ધનખડે એ રાજ્યના સીએમ મમતા બેનર્જી ને ચેતવણી આપી
  • રાજ્યપાલે એક પત્રકાર પરિષદ કરી કહ્યું કે મમતા બેનર્જી જો સંવૈધાનિક રાહથી ભટકશે તો ગવર્નર ની જવાબદારીની શરૂ થશે.
  • રાજ્યપાલ ઘટના પર પોતાનો રિપોર્ટ પણ મોકલી ચૂકયા છે.
  • કેન્દ્ર એ 14 ડિસેમ્બરના રોજ રાજ્યના ડીજીપી અને મુખ્ય સચિવને બોલાવ્યા છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment