Site icon

Western Railway : આ તારીખથી એક મહિના માટે ભુજ-પાલનપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ રહેશે રદ્દ.. મુસાફરોને થશે અસુવિધા..

Western Railway : ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના સંચાલનના સમયમાં ફેરફાર કરવામાં આવશે. Story

Railway news : 23 trains diverted due to interlocking work between Mehsana-Bhandu Moti Dau stations of Ahmedabad Division

Railway news : 23 trains diverted due to interlocking work between Mehsana-Bhandu Moti Dau stations of Ahmedabad Division

News Continuous Bureau | Mumbai 
Western Railway : પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા તકનિકી કારણોસર ટ્રેન નંબર 20928/20927 ભુજ-પાલનપુર-ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ ને 8 ઓગસ્ટ 2023 થી 07 સપ્ટેમ્બર 2023 સુધી રદ કરવાનો નિર્ણય લીધો છે.અને ટ્રેન નંબર 19405/19406 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનનો સંચાલન સમય બદલવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
• ટ્રેન નંબર 20928/20927 ભુજ-પાલનપુર-ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ 08 ઓગસ્ટ 2023 થી 07 સપ્ટેમ્બર 2023 સુધી રદ રહેશે.
• ટ્રેન નંબર 19406 ગાંધીધામ – પાલનપુર એક્સપ્રેસ 08 ઓગસ્ટ 2023 થી 07 સપ્ટેમ્બર 2023 સુધી ગાંધીધામથી 06:00 કલાકને બદલે 08:10 કલાકે ઉપડશે અને 12:30 કલાક ના બદલે 14:50 કલાકે પાલનપુર પહોંચશે. તેવી જ રીતે, રૂટ પરના તમામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Uddhav Thackeray Matoshree: ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનમાં જોવા મળ્યો 4 ફૂટ લાંબો કોબ્રા!, સાપ દેખાતા ‘માતોશ્રી’માં ખળભળાટ.. જુઓ વિડીયો..

• ટ્રેન નંબર 19405 પાલનપુર – ગાંધીધામ એક્સપ્રેસ 08 ઓગસ્ટ 2023 થી 07 સપ્ટેમ્બર 2023 સુધી પાલનપુરથી 18:05 કલાકને બદલે 15:40 કલાકે ઉપડશે અને 00:50 કલાક ના બદલે 22:20 કલાકે ગાંધીધામ પહોંચશે. તેવી જ રીતે, રૂટ પરના તમામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર રહેશે.

Join Our WhatsApp Community

મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનની સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version