Site icon News Continuous Bureau | Mumbai

Western Railway: મુસાફરોની સુવિધામાં વધારો.. પશ્ચિમ રેેલવેે દ્વારા આ બે ટ્રેનોને વધારાનું સ્ટોપેજ અપાયું, જાણો વિગતે…

Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-જયપુર એક્સપ્રેસના સિદ્ધપુર સ્ટેશન પર અને પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસનું મહેસાણા સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ

Western Railway: The Porbandar Muzaffarpur Express Train Will Stop At Mehsana Station

Western Railway: The Porbandar Muzaffarpur Express Train Will Stop At Mehsana Station

News Continuous Bureau | Mumbai    
Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નં. 19573/19574 ઓખા-જયપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ નું સિદ્ધપુર સ્ટેશન પર અને ટ્રેન નંબર 19269/19270 પોરબંદર-મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન ના મહેસાણા સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 19573 ઓખા-જયપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન નો 14 ઓગસ્ટ 2023 થી સિદ્ધપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાન નો સમય 06.29/06.31 કલાકે અને ટ્રેન નંબર 19574 જયપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો 15 ઓગસ્ટ 2023 થી સિદ્ધપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાન નો સમય 01.56/01.58 કલાકનો રહેશે.

આ સમાચાર પણ વાંચો : Bindeshwar Pathak : સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ..

Join Our WhatsApp Channel

ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો 17 ઓગસ્ટ 2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન-પ્રસ્થાન નો સમય 04.38/04.40 કલાકે અને ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન નો 13 ઓગસ્ટ 2023 થી મહેસાણા સ્ટેશન પર આગમન-પ્રસ્થાન નો સમય 03.45/03.47 કલાકનો રહેશે.

MSEDCL Assistant Engineer Arrested વીજ કનેક્શન આપવાના બદલે લાંચ માંગવી પડી ભારે MSEDCL નો એન્જિનિયર ૫૦ હજારની લાંચ લેતા એસીબીના સકંજામાં
Western Railway Train Cancellations અનરાધાર વરસાદથી મુંબઈગુજરાત રેલવે સેવાઓ ખોરવાઈ, ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન વ્યવહાર પર માઠી અસર
IMD Heavy Rainfall Warning Maharashtra મુંબઈપુણે સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો દૌર યથાવત; હવામાન વિભાગ દ્વારા રેડઓરેન્જ એલર્ટ જારી
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Exit mobile version