Site icon

Western Railway : અમદાવાદ મંડળથી ચાલનારી બે જોડી ક્લોન સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તારિત

Western Railway :અમદાવાદ-પટના અઠવાડિક ક્લોન સ્પેશિયલ અને અમદાવાદ-દરભંગા અઠવાડિક ક્લોન સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad Division: Significant work of the Railway Protection Force in Ahmedabad Division railway complexes from 16 to 25 June..

Ahmedabad Division: Significant work of the Railway Protection Force in Ahmedabad Division railway complexes from 16 to 25 June..

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-પટના અઠવાડિક ક્લોન સ્પેશિયલ અને અમદાવાદ-દરભંગા અઠવાડિક ક્લોન સ્પેશિયલ ટ્રેનોના ફેરા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે :-

Join Our WhatsApp Community

1. ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટના અઠવાડિક સ્પેશિયલ જેને પહેલાં 25 જૂન 2025 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે આ ટ્રેન 2 જુલાઈ 2025 થી અન્ય સૂચના સુધી ચાલશે.
2. ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ અઠવાડિક સ્પેશિયલ જેને પહેલાં 27 જૂન 2025 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે આ ટ્રેન 4 જુલાઈ 2025 થી અન્ય સૂચના સુધી ચાલશે.
3. ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા અઠવાડિક સ્પેશિયલ જેને પહેલાં 27 જૂન 2025 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે આ ટ્રેન 4 જુલાઈ 2025 થી અન્ય સૂચના સુધી ચાલશે.
4. ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ અઠવાડિક સ્પેશિયલ જેને પહેલાં 30 જૂન 2025 સુધી જાહેર કરવામાં આવી હતી, હવે આ ટ્રેન 7 જુલાઈ 2025 થી અન્ય સૂચના સુધી ચાલશે.

ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Thalassemia Mukt Maharashtra: ‘થેલેસેમિયા મુક્ત મહારાષ્ટ્ર’ અભિયાનને મળ્યો બોલિવૂડનો સાથ; અભિનેતા જેકી શ્રોફે સહકાર આપવાની દર્શાવી તૈયારી
Divyang metro fare concession: દિવ્યાંગ પ્રવાસીઓ માટે મેટ્રો ટિકિટમાં રાહતની માગ: દીપક કૈતકેએ CMને લખ્યો પત્ર
Kumbh Mela 2027 Nashik: કુંભમેળો 2027-28: કામોમાં બેદરકારી બદલ પગલાં લેવાશે, મુખ્ય સચિવની કડક સૂચના
Maharashtra heritage conservation: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક વારસાનું જતન: મંદિર-કિલ્લાઓ માટે વિશેષ સંરક્ષણ યોજનાની જાહેરાત
Exit mobile version