Site icon

આને શું કહેશો? કોઇમ્બતુરના મંદિરમાં કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી; મંત્રો પણ બનાવી લીધા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

કોઇમ્બતુરના કામાચીપુરી મંદિરમાં કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિ સ્થાપિત કરવા પાછળનો હેતુ એ છે કે કોરોના વાયરસથી લોકોનું રક્ષણ થાય. આ સંદર્ભે મંદિરના મૅનેજર અને પૂજારી આનંદ ભારતીયએ મીડિયાને જણાવ્યું હતું કે કોઇમ્બતુરમાં કોરોનાના કેસ વધવાને કારણે પૂજારીઓએ ભેગા મળીને નિર્ણય લીધો છે કે કોરોનાદેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે. હવે આ મંદિરમાં સતત પ્રાર્થના કરવામાં આવશે કે કોરોનાદેવી લોકોને રક્ષણ આપે. 'કોરોનાદેવી દયા કરો.' આ મંત્રનો જાપ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1900માં જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે સ્થાનિક લોકોએ પ્લેગ મરિયમ્માના મંદિરમાં પ્રાર્થના કરી હતી.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version