Site icon

વેપારીઓની મદદ કોણ કરે? રાજ્ય સરકાર કહે છે કેન્દ્ર સરકાર કરે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ એપ્રિલ 2021
મંગળવાર

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ પોતાના ભાષણ દરમ્યાન ગરીબ અને નીચલા વર્ગના લોકો માટે અનેક જાહેરાત કરી. પરંતુ વેપારીઓ માટે કોઈપણ પ્રકારની જાહેરાત કરી નથી. આ ઉપરાંત તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો વેપારીઓને કોઈ મદદ કરવાની હોય તો તે મદદ કેન્દ્ર સરકારે કરવી જોઈએ.

Join Our WhatsApp Community

પોતાના વક્ત હે માં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે વેપારીઓને જીએસટીમાં સવલત આપવી જોઈએ. આ ઉપરાંત જ્યારે પૂર અને કુદરતી આફત આવે છે ત્યારે તે કાયદા હેઠળ લોકોને જે રીતે રાહત પૂરી પાડવામાં આવે છે તે રીતે વેપારીઓને મદદ પુરી પાડવી જોઈએ.
આ રીતે રાજ્ય સરકારે વેપારીઓને મદદ કરવાનું કેન્દ્ર સરકાર પર છોડી દીધું છે.

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version