Site icon

18 વર્ષથી ઉપરના લોકો ની વેક્સિન કેમ બંધ કરી? આ રાજ્ય સરકારને કોર્ટે ઠપકો આપ્યો. શું મહારાષ્ટ્ર સરકાર પર તેની અસર પડશે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર

છત્તીસગઢ હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે તે વહેલામાં વહેલી તકે 18 વર્ષથી ઉપરના લોકો નું વેક્સિનેશન શરૂ કરે. છત્તીસગઢ રાજ્ય સરકારે ૧૮ થી ૪૪ વર્ષની વયના વચ્ચેના લોકોનું વેક્સિનેશન થોભાવી દીધું હતું અને તેના સ્થાને 44 વર્ષથી ઉપરના લોકો ને વેક્સિન આપવાની શરૂઆત કરી હતી.

Join Our WhatsApp Community

આસારામ બાપુ ની તબિયત નાજુક થઈ: વેન્ટિલેટર પર ગયા..

છતીસગઢ રાજ્ય સરકારના આ ફેંસલાની વિરુદ્ધમાં ત્યાંની હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અરજી દાખલ કરનાર વ્યક્તિનું કહેવું હતું કે રાજ્ય સરકારનું આ પગલું યોગ્ય નથી અને અન્ય તમામ રાજ્યોમાં વેક્સિન આપવામાં આવે છે. સુનાવણી બાદ છત્તીસગઢ હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.

 મહારાષ્ટ્રની સરકાર પણ ૧૮ વર્ષથી ઉપરના લોકો નું વેક્સિનેશન રોકી ચૂકી છે. હવે જોવાનું એ રહે છે કે છત્તીસગઢ હાઇકોર્ટના કડક વલણ બાદ મહારાષ્ટ્ર સરકાર સુધરે છે કે તેની વિરુદ્ધમાં પણ સમાજ સેવકો દ્વારા અરજી દાખલ કરવી પડશે…

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version