Site icon

મફત વેક્સિન આપવાની જાહેરાત કેમ કરી? મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ઝઘડો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર

એક કહેવત છે 'છાશ છાગોળે, ભેંસ ભાગોળે, અને ઘરમાં ધમાધમ' કંઈક આવી જ હાલત મહારાષ્ટ્ર સરકારની છે. અહીં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અને મંત્રી એવા નવાબ મલિકે એક તારીખથી મહારાષ્ટ્રની તમામ જનતાને મફત વેક્સિન આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત થઇ ગયા બાદ કોંગ્રેસ પાર્ટીને જોરદાર ગુસ્સો આવ્યો છે. પાર્ટીના નેતા બાળાસાહેબ થોરાતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નો વિરોધ કર્યો છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે આ રીતે સરકારી નિર્ણયની જાહેરાત કરવાને કારણે પબ્લિસિટી મળે છે. આ યોગ્ય વાત નથી.

Join Our WhatsApp Community


આમ વેક્સિનેશન શરૂ થાય કે ન થાય મોજુદા ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીઓની વચ્ચે ઝઘડા જરૂર શરૂ થઈ ગયા છે.

મુંબઈમાં ભલે કોરોના ની પરિસ્થિતિ સુધરતી હોય પરંતુ મહારાષ્ટ્રમાં તો વિકટ અવસ્થા છે. જાણો તાજા આંકડા
 

Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Exit mobile version