Site icon

લાઉડસ્પીકર વિવાદ : રાજ ઠાકરે બાદ હવે રાણા દંપત્તિનો એલાન, આ તારીખે ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી સામે કરશે હનુમાન ચાલીસાનો પાઠ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં હાલ મસ્જિદો પર લગાડવામાં આવેલા લાઉડસ્પીકર(Loudspeaker row)ને લઈને રાજકારણ ગરમાયુ છે. 

Join Our WhatsApp Community

રાજ ઠાકરે(MNS chief Raj Thackeray) બાદ હવે અમરાવતી(Amaravati)થી નિર્દળીય વિધેયક રવિ રાણા (Ravi Rana)અને તેમની પત્ની સાંસદ નવનીત રાણા(Navneet Rana)એ મુંબઈમાં CM ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ના નિવાસ સ્થાન માતોશ્રી(Matoshree) સામે હનુમાન ચાલીસા (Hanuman Chalisa)વાચવાની જાહેરાત કરી છે.

તેઓ આવતીકાલે એટલે કે શનિવારે મુંબઈ આવીને માતોશ્રી પર હનુમાન ચાલીસાના પાઠ કરશે. 

રવિ રાણાની જાહેરાત બાદ માતોશ્રી પર શિવ સૈનિકો(Shiv sena)ની ભીડ એકઠી થવાની શક્યતા છે. તો તેમના આવવાથી બાન્દ્રા વિસ્તારમાં પણ તાણનો માહોલ બની શકે છે. 

રવિ રાણાની આ જાહેરાતે મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે.  

આ સમાચાર પણ વાંચો :  PM મોદીના પ્રવાસ પહેલાં કાશ્મીરમાં સેનાનો સપાટો: આટલા આતંકવાદીના ઢીમ ઢાળી દીધા, 1 વીર સપૂત શહીદ

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version