Site icon

લાઉડસ્પીકર વિવાદ : રાજ ઠાકરે બાદ હવે રાણા દંપત્તિનો એલાન, આ તારીખે ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી સામે કરશે હનુમાન ચાલીસાનો પાઠ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં હાલ મસ્જિદો પર લગાડવામાં આવેલા લાઉડસ્પીકર(Loudspeaker row)ને લઈને રાજકારણ ગરમાયુ છે. 

Join Our WhatsApp Community

રાજ ઠાકરે(MNS chief Raj Thackeray) બાદ હવે અમરાવતી(Amaravati)થી નિર્દળીય વિધેયક રવિ રાણા (Ravi Rana)અને તેમની પત્ની સાંસદ નવનીત રાણા(Navneet Rana)એ મુંબઈમાં CM ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ના નિવાસ સ્થાન માતોશ્રી(Matoshree) સામે હનુમાન ચાલીસા (Hanuman Chalisa)વાચવાની જાહેરાત કરી છે.

તેઓ આવતીકાલે એટલે કે શનિવારે મુંબઈ આવીને માતોશ્રી પર હનુમાન ચાલીસાના પાઠ કરશે. 

રવિ રાણાની જાહેરાત બાદ માતોશ્રી પર શિવ સૈનિકો(Shiv sena)ની ભીડ એકઠી થવાની શક્યતા છે. તો તેમના આવવાથી બાન્દ્રા વિસ્તારમાં પણ તાણનો માહોલ બની શકે છે. 

રવિ રાણાની આ જાહેરાતે મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે.  

આ સમાચાર પણ વાંચો :  PM મોદીના પ્રવાસ પહેલાં કાશ્મીરમાં સેનાનો સપાટો: આટલા આતંકવાદીના ઢીમ ઢાળી દીધા, 1 વીર સપૂત શહીદ

Maharashtra Weather Update:મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને કરાનો કહેર: ૧૨ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’, જગતનો તાત પાયમાલ!
Shocker in Wardha:વર્ધાની શાળામાં રામ-સીતાનો વેશ ધારણ કરનાર માસૂમ બાળકો પર શિક્ષકોનો હુમલો; ભારે હોબાળા બાદ દોષિતો સસ્પેન્ડ.
Maharashtra Heatwave Alert:સાવધાન! મહારાષ્ટ્રના ૫ જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પાર જવાની શક્યતા, હીટસ્ટ્રોકથી બચવા એડવાઈઝરી જાહેર.
Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Exit mobile version