Site icon

તો તમારા શહેરમાં મહાનગરપાલિકા દુકાન ખોલવાની પરવાનગી આપશે કે નહીં? ધ્યાનથી વાંચો આ નક્કી કરવાની જોગવાઈઓ; કઈ ઑથૉરિટીના કયા માણસે પત્ર લખવો પડશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

રવિવારે મોડી રાત્રે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે એમાં અમુક જોગવાઈઓ સ્પષ્ટ કરવામાં આવી છે. અમુક ઑથૉરિટીને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે.

૧. જે તે મહાનગરપાલિકાની હદમાં કોરોનાનો પૉઝિટિવિટી રેટ 10 ટકાથી ઓછો હોય.

૨. હૉસ્પિટલમાં ૨૫ ટકાથી વધુ ખાટલા ઉપલબ્ધ હોય.

૩. જે તે મહાનગરપાલિકાએ આ સંદર્ભે ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથૉરિટીને આંકડાકીય માહિતી આપતો પત્ર આપવો પડશે.

૪. આ પત્ર મળ્યા બાદ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથૉરિટી નિર્ણય લેશે કે દુકાનો ખોલવાની છે કે નહીં.

તો ખરેખર આજે દુકાન ખોલવી કે નહીં? આ રહ્યો જવાબ

આમ બધું પરિસ્થિતિ ઉપર નિર્ભર કરે છે.

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version