Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈનો ડોન ફરી એકવાર જેલની બહાર આવ્યો. આ વખતે 28 દિવસની રજા મળી.. જાણો કોણ છે આ અંડરવર્લ્ડનો ‘ડેડી’

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

8 જુલાઈ 2020

અંડરવર્લ્ડ ડોન અરૂણ ગવળીને 28 દિવસનો ફર્લો પર જેલ બહાર આવવાની મંજુરી મળી છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે ગઈકાલે અરુણ ગવલીને જામીન આપી દીધા છે. નોંધનીય છે કે અરૂણ ગવળી થોડા દિવસો પહેલા જ તેની પેરોલ પૂર્ણ કર્યા પછી નાગપુર જેલમાં પાછો ફર્યો હતો. ગવળીએ 30 નવેમ્બર, 2019 ના રોજ જેલના વહીવટ સમક્ષ ફર્લો રજા માંગવા માટે અરજી કરી હતી. પરંતુ સાત મહિનાનો સમયગાળો છતાં તેની અરજીની સુનાવણી થઈ ન હતી.

આ ઉપરાંત અરુણ ગવળીને, આ પહેલાં આઠ વખત જેલમાંથી વિવિધ કાનુની અધિકારો હેઠળ મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે, ગવળીના વકીલોએ દલીલ કરી હતી કે તેમણે નિર્ધારિત સમયની અંદર જેલમાં પાછો ફર્યો હતો અને કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. વકીલની આ દલીલ સ્વીકારીને કોર્ટે ગવલીને 28 દિવસની ફર્લો રજા આપી છે. ઉલ્લેખનીય છે કે કોરોના દરમ્યાન લોકડાઉન થવાને કારણે અરૂણ ગવળીની પેરોલ એક વખત લંબાવાઈ હતી. નોંધપાત્ર વાત એ છે કે મુંબઈમાં એક શિવસેનાના નેતાની હત્યાના મામલે અરુણ ગવળીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3ixkzkZ 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Marathon Barefoot In Saree “દીકરીનું ભણતર જ મારી જીત છે…” ખુલ્લા પગે અને સાડીમાં મેરેથોન જીતનારી મુંબઈની માતાની પ્રેરણાદાયી કહાની
Eknath Shinde Delhi Visit સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં રાજકારણમાં ગરમાવો એકનાથ શિંદે અચાનક દિલ્હી રવાના, કાનૂની વ્યૂહરચના પર નજર!
Exit mobile version