322
એનસીપીના નેતા ધનંજય મુંડે ની સામે લગાવવામાં આવેલા બળાત્કારના આરોપ મહિલાએ પાછા ખેંચ્યા છે
મહિલાએ કોઈ પણ કારણ દેખાડ્યા વગર પોતાની ફરિયાદ પાછી લીધી છે
ઉલ્લેખનીય છે કે NCPના નેતા શરદ પવારે આ મામલે કહ્યું હતું કે ધનંજય મુંડે સામે યોગ્ય સમયે પગલાં લેવામાં આવશે. બીજી તરફ મહિલાએ આરોપો પાછા લેતા ધનંજય મુંડે ને રાહત મળી છે.
You Might Be Interested In
