Site icon

 મહારાષ્ટ્રમાં કોરોનીલ ને નો એન્ટ્રી. સરકારે બાબા રામદેવને ઝટકો આપ્યો.

બાબા રામદેવ દ્વારા કોરોના સંદર્ભે બનાવવામાં આવેલી દવાને મહારાષ્ટ્રમાં વેચાણથી અટકાવવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે જાહેરાત કરી કે બાબા રામદેવ ની દવા ના કોઈ વૈજ્ઞાનિક પુરાવા ન હોવાને કારણે આ દવા મહારાષ્ટ્રમાં નહીં વેચી શકાય.

Join Our WhatsApp Community

બાબા રામદેવ ની આ દવા નું ઉદઘાટન ખુદ ભારતના આયુષ મંત્રીના હાથે કરવામાં આવ્યું હતું.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version