Site icon

 મહારાષ્ટ્રમાં કોરોનીલ ને નો એન્ટ્રી. સરકારે બાબા રામદેવને ઝટકો આપ્યો.

બાબા રામદેવ દ્વારા કોરોના સંદર્ભે બનાવવામાં આવેલી દવાને મહારાષ્ટ્રમાં વેચાણથી અટકાવવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે જાહેરાત કરી કે બાબા રામદેવ ની દવા ના કોઈ વૈજ્ઞાનિક પુરાવા ન હોવાને કારણે આ દવા મહારાષ્ટ્રમાં નહીં વેચી શકાય.

Join Our WhatsApp Community

બાબા રામદેવ ની આ દવા નું ઉદઘાટન ખુદ ભારતના આયુષ મંત્રીના હાથે કરવામાં આવ્યું હતું.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version