Site icon News Continuous Bureau | Mumbai

યુપીમાં મોટા ફેરફાર થવાના એંધાણ!! દોઢ કલાક ચાલી યોગી આદિત્યનાથ અને પીએમની બેઠક,  આ મુદ્દાઓ પર થઇ ચર્ચા 

ઉત્તરપ્રદેશમાં આવી રહેલી ધારાસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં સર્જાયેલા નવા સમીકરણો વચ્ચે આજે રાજયના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. 

મળતી માહિતી પ્રમાણે બંને નેતાઓ વચ્ચે ચાલેલી દોઢ કલાકની આ બેઠકમાં યોગીએ વડાપ્રધાનને પોતાની સરકારના ચાર વર્ષના કામનો રિપોર્ટ આપ્યો છે અને યુપી કેબિનેટના વિસ્તારને લઇને પણ ચર્ચા કરી છે.

Join Our WhatsApp Community

વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ યોગી આદિત્યનાથ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ પહેલા તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. 

શિવસેનાના નેતા સંજય રાઉતે પીએમ મોદીના કર્યા ભરપેટ વખાણ, કહ્યું ‘વડાપ્રધાન મોદી દેશના સર્વોચ્ચ નેતા…’

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version