ઉત્તરપ્રદેશમાં 24 જ કલાકમાં ત્રણ મોટા રાજીનામાં, જાણો શું છે કારણ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

લોકસભા તેમજ વિધાન પરીષદમાંથી સોમવારેથી મંગળવારની વચ્ચે 24 કલાકમાં ત્રણ મોટા રાજીનામા પડ્યા છે.

આ રાજીનામા યોગી આદિત્યનાથ, અખિલેશ યાદવ અને આઝમ ખાને આપ્યા છે. 

યોગી આદિત્યનાથ વિધાન પરિષદની સભ્યપદેથી રાજીનામું આપ્યું છે

અખિલેશ, યાદવ અને આઝમ ખાને લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.

આ તમામ નેતાઓ ઉત્તર પ્રદેશ રાજ્યના રાજકારણમાં મોટી ભૂમિકા નિભાવવા જઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસથી નારાજ જી-23 જૂથ ભંગાણના આરે. હવે આ ત્રણ નેતાઓ સોનિયા ગાંધીને મળ્યા. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More