Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તરપ્રદેશમાં 24 જ કલાકમાં ત્રણ મોટા રાજીનામાં, જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

લોકસભા તેમજ વિધાન પરીષદમાંથી સોમવારેથી મંગળવારની વચ્ચે 24 કલાકમાં ત્રણ મોટા રાજીનામા પડ્યા છે.

Join Our WhatsApp Channel

આ રાજીનામા યોગી આદિત્યનાથ, અખિલેશ યાદવ અને આઝમ ખાને આપ્યા છે. 

યોગી આદિત્યનાથ વિધાન પરિષદની સભ્યપદેથી રાજીનામું આપ્યું છે

અખિલેશ, યાદવ અને આઝમ ખાને લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.

આ તમામ નેતાઓ ઉત્તર પ્રદેશ રાજ્યના રાજકારણમાં મોટી ભૂમિકા નિભાવવા જઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસથી નારાજ જી-23 જૂથ ભંગાણના આરે. હવે આ ત્રણ નેતાઓ સોનિયા ગાંધીને મળ્યા. 

Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
Exit mobile version