360
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને હવે કેન્દ્ર સરકારે ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રએ ઓવૈસીને ઝેડ કેટેગરી સુરક્ષા આપી છે.
કેન્દ્રનો આ નિર્ણય યુપીમાં ઓવૈસીના કાફલા પર થયેલા ગોળીબાર બાદ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઓવૈસીના કાફલા પર હાપુડ ટોલ પ્લાઝા પર ગોળીબાર થયો હતો.
મુંબઈ મપાની ચૂંટણી બાદ મુંબઈગરા તૈયાર રહેજો વધારાનો આ ટેક્સ ચૂકવવાઃ 15 ટકા સુધી ટેક્સ વધશે; જાણો વિગત
You Might Be Interested In