Site icon

AIMIM પ્રમુખ ઓવૈસી પર હુમલો થતાં મોદી સરકાર એક્શનમાં મોડમાં, આ કેટેગરીની સુરક્ષા આપવાનો કર્યો નિર્ણય; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને હવે કેન્દ્ર સરકારે ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રએ ઓવૈસીને ઝેડ કેટેગરી સુરક્ષા આપી છે.

કેન્દ્રનો આ નિર્ણય યુપીમાં ઓવૈસીના કાફલા પર થયેલા ગોળીબાર બાદ આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ઓવૈસીના કાફલા પર હાપુડ ટોલ પ્લાઝા પર ગોળીબાર થયો હતો.

મુંબઈ મપાની ચૂંટણી બાદ મુંબઈગરા તૈયાર રહેજો વધારાનો આ ટેક્સ ચૂકવવાઃ 15 ટકા સુધી ટેક્સ વધશે; જાણો વિગત

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version