News Continuous Bureau | Mumbai દેશમાં કોરોના બાદ H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસનો કહેર ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધી આ વાયરસના સંક્રમણથી દેશમાં બે લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસથી પ્રથમ મોત કર્ણાટકમાં અને બીજી મોત હરિયાણામાં થઇ છે. દેશમાં અત્યાર સુધી H3N2 ઇન્ફ્લુએન્ઝાના કુલ 90 કેસ અને H1N1ના 8 કેસ નોંધાયા છે. રિપોર્ટ… Continue reading કોરોના બાદ હવે H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસનો કહેર.. શરદી, ઉધરસ, તાવની સમસ્યામાં વધારો, આ રીતે રાખો તમારી કાળજી
