News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ બુધવારે નવી કાર્યકારિણીની જાહેરાત કરી છે. નવી રાજ્ય કારોબારીમાં 16 ઉપપ્રમુખ, 6 મહામંત્રી અને 16 સચિવ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 64 કારોબારી સભ્યો, 264 વિશેષ આમંત્રિતો અને 512 આમંત્રિતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી રાજ્ય કારોબારીમાં 16 ઉપ-પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું કે… Continue reading મહારાષ્ટ્ર ભાજપની નવી કારોબારીની જાહેરાત, મોટા ફેરફારો કરવામાં આવ્યા
