News Continuous Bureau | Mumbai પર્યાવરણ જાગૃતિ માટે દર વર્ષે વિશ્વભરમાં તા.૫ જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવાય છે. માનવજીવનનો આધાર એવા પર્યાવરણની જાળવણી અને તેનુ સંવર્ધન માત્ર જરૂરિયાત નહિં, પણ દરેક નાગરિકની ઔપચારિક ફરજ છે. આ વાતની પ્રતીતિ કરાવે છે સુરતના ૩૬ વર્ષીય ઉદ્યોગપતિ અને પ્રકૃતિ પ્રેમી નિશિત કાપડિયાનું ‘લીલુંછમ ઘર’. હા..!! લીલુંછમ એટલા માટે કેમ… Continue reading ગ્રીન એન્ડ ક્લીન ઘર.. સુરતના આ ઉદ્યોગપતિએ તેમના ઘરમાં ૪૦થી વધુ જાતના ફૂલ-છોડ રોપ્યા.. આખા ઘરને હરિયાળું બનાવ્યું..
