• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - જવ
Tag:

જવ

Pooja on Akshaya tritiya
વધુ સમાચાર

અક્ષય તૃતીયા પર સોનું નહીં, 5 રૂપિયાનો આ ઉપાય બનાવી શકે છે કરોડપતિ, જીવનભર નહીં પડે પૈસાની કમી

by kalpana Verat April 14, 2023
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે સોનું ખીદવાની પરંપરા શરૂઆતથી જ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું ઘરે લાવવાથી દેવી લક્ષ્મીનો વાસ્ થય છે. કહેવાય છે કે આ દિવસે ખરીદેલું સોનું વધ્યા કરે છે. ઘરમાં માતા લક્ષ્મીનો કોયમ વાસ રહે છે. પરંતુ જો તમે આ શુભ દિવસે સોનું ખરીદી શકતા નથી, તો આ દિવસે તમે 5 રૂપિયામાં પણ તમારું નસીબ રોશનૅ કરી શકો છો. જાણો અક્ષય તૃતીયાના દિવસે કરવાના આ ઉપાય વિશે.

શેની પુજા કરવી? 

અક્ષય તૃતીયા પર જવની પૂજા કરો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે આ દિવસે સોનું ન ખીદી શકો તો 5 રૂપિયાનું જવ ખરીદીને તેની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે જવને બ્રહ્માંડનું પ્રથમ અનાજ માનવામાં આવે છે. તેમજ જવ ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે. આ એક સંપૂર્ણ પાક છે. એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્માદેવે સૃષ્ટિની રચના કરી ત્યારે જવનો પ્રથમ ના જન્મ થયો હતો. પૂજા અને હવનમાં પણ તેનું વિશેષ સ્થાન છે.

આ સમાચાર પણ વાંચો: અક્ષય તૃતીયા પર સોનાની સાથે 2 વસ્તુઓ અવશ્ય ખરીદો..પ્રાપ્ત થાય છે સૌભાગ્ય

 જ્યોતિષીઓના મતે અક્ષય તૃતયાના દિવસે પુજા વિધી. 

તૃતીયાના અવસર પર શુભ સમયે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે જવનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 

કયા મતનો જપ કરશો

આ દિવસે દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરવાથી વિશેષ ફળ મળે છે. મા લક્ષ્મી ઓમ શ્રી શ્રી શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રી હ્રી શ્રી ઓમ મહાલક્ષ્મી નમઃ ના મહાન મંત્રનો જાપ કરો.

April 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક