News Continuous Bureau | Mumbai નવી મુંબઈ ટ્રાન્સ હાર્બર રૂટ પર પ્રવાસ કરનારા મુસાફરો માટે સારા સમાચાર છે. દિઘા રેલવે સ્ટેશનનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. રેલવે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ ખાતરી આપી છે કે દિઘા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન 6 એપ્રિલ પછી કરવામાં આવશે. પૂર્વ સાંસદ સંજીવ નાઈક રાવસાહેબ દાનવેને મળ્યા, જ્યારે તેમણે દાનવેને દિઘા રેલ્વે સ્ટેશનના… Continue reading ટ્રાન્સ હાર્બર રૂટના મુસાફરો માટે સારા સમાચાર, ટૂંક સમયમાં શરૂ થશે આ રેલ્વે સ્ટેશન..
