• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ઠંડી - Page 2
Tag:

ઠંડી

Mild effect on rabi crops including wheat, coriander, cumin as the amount of cold decreases
રાજ્ય

ઠંડીનું પ્રમાણ ઘટતા ઘઉં, ધાણા,જીરું સહિતના રવિ પાકો પર માઠી અસર

by kalpana Verat December 19, 2022
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

શિયાળાની સિઝનમાં જુનાગઢ જિલ્લામાં ધાણા, ઘઉં, જીરું, વરિયાળી, ચણા સહિતના પાકોનું મુખ્ય વાવેતર થાય છે શિયાળામાં વાવેતર થતા તમામ પાકમાં ઠંડીની ખૂબ જ જરૂરિયાત રહે છે. પરંતુ હાલ ઠંડીનું પ્રમાણ અને ઠંડીના દિવસો સતત ઘટી રહ્યા છે જે રવિપાક પર ખૂબ જ અસર કરતા સાબિત થાય છે. ઠંડી નહીં પડવાના કારણે ઘઉંમાં પીળીયા નામનો રોગ આવે છે. જેથી ઘઉં સંપૂર્ણ પીળાશ પર આવી જાય છે. તેમ જ ઉત્પાદનમાં ઘટાડો અને કવોલેટી નબળી પડી જાય છે. બાગાયત પાકમાં આંબા પર હાલ ફ્લાવરિંગની સિઝન ચાલી રહી છે. તેને જરૂર કરતાં વધુ ઠંડી કે ગરમી મળે તો ફ્લાવરિંગમાં ફૂગ અને મગીયો આવી જવાના કારણે ફ્લાવરિંગ જ ઘટી જાય છે હાલ ઠંડી પડવાને બદલે દિવસે ગરમી પડી રહી છે.

બાગાયતના મુખ્ય પાકમાં અત્યારે આંબા પર ઠંડીને બદલે ગરમીની ખૂબ જ અસર વર્તાઈ રહી છે. ફ્લાવરિંગ સમયસર ન થવું ઓછું થવું અને આવેલા ફ્લાવરિંગમાં રોગ જીવાત આવવાના કારણે કેરીના પાક પર અસર થાય તેમ છે. ધાણાજીરું ઘઉંના પાકમાં જરૂરિયાત મુજબની ઠંડી નહીં પડવાના કારણે ભૂકીછારો આવી જાય છે. મકાઈ સહિતના ધાન્ય પાકોમાં ઇયળો આવી જાય છે. શિયાળાની સીઝન હોવા છતાં હાલ ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ હોવાના કારણે તમામ રવિ પાકોમાં ઉત્પાદન અને કવોલેટી પર અસર થઈ રહી હોવાનું કૃષિ નિષ્ણાંતે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: પાકિસ્તાન નું ડીફોલ્ટર થી બચવું મુશ્કેલ જ નથી પરંતુ નામુનકીન, જાણો કેમ

December 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Know Why Women Feel More Cold than Men
વધુ સમાચાર

જાણવા જેવું / પુરુષોની સરખામણીમાં મહિલાઓને કેમ વધુ ઠંડી ચઢે છે? કારણ જાણી તમે પણ થઈ જશો પરેશાન

by Dr. Mayur Parikh December 17, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Why Women Feel More Cold than Men: દેશમાં શિયાળાની સિઝન ચાલી રહી છે. ઠંડીથી બચવા તિજોરીમાંથી ગરમ વસ્ત્રો બહાર આવી રહ્યા છે. પહાડોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ વધશે તેવું માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓ અને પુરુષોને સરખી ઠંડી નથી લાગતી. ડોક્ટરોના મતે પુરુષોની સરખામણીએ મહિલાઓને વધુ ઠંડી લાગે છે. તેનું કારણ તેમનું શારીરિક દેખાવ અને આંતરિક બંધારણ છે, જેના કારણે તેઓ શિયાળામાં વધુ અનુભવે છે.

આ કારણે મહિલાઓને લાગે છે વધુ ઠંડ

મેડિકલ એક્સપર્ટના મતે, પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધુ ઠંડી લાગવાનું કારણ તેમનામાં જોવા મળતું મેટાબોલિઝમ છે. મેટાબોલિઝમનું કામ શરીરમાં એનર્જી લેવલ જાળવી રાખવાનું છે. જ્યારે શરીરમાં ખૂબ ઉર્જા હોય છે, તો શરીરમાં ઝડપથી ઠંડી નથી લાગતી અને ચપળતા પણ રહે છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં મેટાબોલિઝમ લેવલ ઓછું જોવા મળે છે. આ જ કારણ છે કે તેમને પુરુષો કરતાં વધુ ઠંડી લાગે છે.’

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ: ઘાટકોપરમાં આ હોસ્પિટલ બિલ્ડિંગમાં ફાટી નીકળી ભીષણ આગ, લોકોમાં અફરાતફરી, ફાયર વિભાગ લાગ્યું કામે.. જુઓ વિડીયો..

મહિલાઓમાં ઓછા હોય છે સ્નાયુઓ

બીજું કારણ એ છે કે પુરુષો કરતાં સ્ત્રીઓની સ્નાયુઓ ઓછી હોય છે. આ સ્નાયુઓ શરીરને ગરમ રાખે છે. આવી સ્થિતિમાં મહિલાઓને ઠંડીમાં ઝડપથી ધ્રુજારી આવવા લાગે છે. જો આપણે રૂમના તાપમાન વિશે વાત કરીએ, તો સામાન્ય રીતે 20-22 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સારું માનવામાં આવે છે. પરંતુ સ્ત્રીઓ તેને 25 ડિગ્રી સેલ્સિયસ પર રાખવાનું પસંદ કરે છે.

આ સ્થિતિમાં તરત ડોક્ટરને બતાવો

ડોક્ટરોનું કહેવું છે કે શિયાળામાં ખૂબ સૂર્યસ્નાન કર્યા પછી પણ જો કોઈ વ્યક્તિને સતત શરદી અને ધ્રુજારીનો અનુભવ થતો હોય તો તેને સામાન્ય શારીરિક સમસ્યા સમજવાને બદલે તાત્કાલિક નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તે શરીરમાં અન્ય કોઈ મોટી બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. સમયસર તપાસ કરાવ્યા બાદ સારવાર કરાવવી જરૂરી છે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ; વાહનોની લાગી લાંબી કતારો.. જુઓ વિડીયો

December 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક