News Continuous Bureau | Mumbai SAB ટીવીનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા વર્ષોથી લોકોનો પ્રિય છે. જો કે, અત્યાર સુધીમાં ઘણા પાત્રો બદલવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી ‘દયાબેન’ એટલે કે દિશા વાકાણીનું કોઈ રિપ્લેસમેન્ટ આવ્યું નથી. સમયાંતરે એવા અહેવાલો આવ્યા હતા કે દિશા વાકાણી ટૂંક સમયમાં પુનરાગમન કરશે, પરંતુ અત્યાર સુધી એવું બન્યું… Continue reading શું તારક મહેતામાં ફરી જોવા મળશે દયાબેન? જાણો શોના નિર્માતા અસિત મોદી એ કમબેક વિશે શું કહ્યું
