તત્રાભવદ્ભગવાન્ વ્યાસપુત્રો યદૃચ્છયા ગામટમાનોऽનપેક્ષ: । અલક્ષ્યલિઙ્ગો નિજલાભતુષ્ટો વૃતશ્ર્ચ બાલૈરવધૂતવેષ: ।। વાસનાનું વસ્ત્ર પડી ગયું હતું. શુકદેવજી દિગંબર છે. સોળ વર્ષની અવસ્થા છે.…
ભાગવતનો
-
-
ધન્ય છે પરીક્ષિત રાજાને, કે જીવનમાં એકવાર જ પાપ કર્યું છે. પણ પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી. તે વખતે પરીક્ષિતે…
-
પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે. શાસ્ત્રે નિષેધ કરેલી વસ્તુઓ ખવાય, ત્યાં કળિ આવે છે.…
-
પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે. એકાદશીએ અન્ન ન ખવાય. એકાદશીના દિવસે ઉપવાસ કરવો એ…
-
એકાદશીએ અન્ન ન ખવાય. એકાદશીના દિવસે ઉપવાસ કરવો એ ધર્મ છે, પણ આપણા શાસ્ત્રો કહે છે, તે આપણે માનતા નથી. દાકતર કહે…
-
મીરાંબાઈ સદેહે દ્વારકાધીશમાં સમાઇ ગયાં છે લીન થયાં છે. મીરાંબાઇને મેવાડમાં દુ:ખ પડયું, તેથી તેણે મેવાડને છોડયું, તેમના ગયા પછી મેવાડ બહુ…
-
પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે. દ્રૌપદીએ હાથ જોડયા છે. નાથ, મારા ઘરમાં કાંઇ નથી.…
-
દ્રૌપદીએ હાથ જોડયા છે. નાથ, મારા ઘરમાં કાંઇ નથી. અમારું સર્વસ્વ ગયું છે. અમારી મશ્કરી ન કરો બ્રાહ્મણો આવ્યા છે તેમને જમાડવાના…
-
મોટાભાઇ, યાદ કરો તે પ્રસંગ, કે જયારે દુર્યોધને કપટ કરી, આપણા નાશ માટે દુર્વાસાને મોકલ્યા હતા. ભાજીનાં એક પાનથી અક્ષયપાત્ર ભરીને પ્રભુએ…
-
પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે. મનુષ્ય શરીર કરતાં આંખથી, મનથી વધારે પાપ કરે છે.…