News Continuous Bureau | Mumbai મરાઠવાડામાં છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. તેનાથી ઘણું નુકસાન થયું છે.મરાઠવાડા વિભાગમાં છેલ્લા ચાર દિવસમાં અતિવૃષ્ટિ અને મુશળધાર વરસાદને કારણે 153 ગામોને નુકસાન થયું છે. 8 હજાર હેક્ટર પાક અને બગીચાને નુકસાન થયું હોવાનો પણ અંદાજ છે. દરમિયાન અહીં વીજળી પડવાથી દસ લોકોના મોત થયા છે. 147 જાનવર, 1178… Continue reading મરાઠવાડામાં કમોસમી આફત! આટલા લોકોનો લીધો ભોગ, પાક અને બગીચાને થયું મોટાપાયે નુકસાન
