News Continuous Bureau | Mumbai શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો અને 40 ધારાસભ્યો લઈને ભાજપ સાથે સરકાર બનાવી. શરૂઆતમાં, શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરેના પરિવારના મુદ્દા પર નરમ વલણ અપનાવ્યું હતું. પરંતુ હવે શિંદે જૂથ આક્રમક બન્યું છે અને એવી ચર્ચા હતી કે શિંદે જૂથ શિવસેના ભવન પર પણ કબજો જમાવી લેશે. પરંતુ એક ધારાસભ્યના… Continue reading શિંદે જૂથ હવે શિવસેના ભવન પર જમાવશે કબજો…? આ ધારાસભ્યએ કર્યો દાવો. કહ્યું-ઉદ્ધવ ઠાકરે પોતે ચાવી આપશે!
