News Continuous Bureau | Mumbai બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતે કહ્યું છે કે એક દેશ જેને અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનની મેજબાની કરી અને તેના પડોશી દેશની સંસદ પર હુમલો કર્યો, તેની પાસે સંયુક્ત રાષ્ટ્રમાં ઉપદેશ આપવા જેટલું સન્માન નથી. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું… Continue reading પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીર રાગ, સંયુક્ત રાષ્ટ્રમાં મુદ્દો ઉઠાવ્યો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
