Tag: સવારે

  • દરરોજ સવારે ખાલી પેટ મધ ખાવાથી મળનારા આ અદભુત ફાયદાઓ વિશે જાણો

    દરરોજ સવારે ખાલી પેટ મધ ખાવાથી મળનારા આ અદભુત ફાયદાઓ વિશે જાણો

    News Continuous Bureau | Mumbai

     ઘણા બધા લોકોને મધનોસ્વાદ ગમતો હોય છે. તેને અલગ અલગ રીતે ખાઈ શકાય છે. દરરોજ સવારે ખાલી પેટ પાણીમાં મધ નાખીને પી શકાય છે. દરરોજ સવારે ખાલી પેટ મધ ખાવાથી તમારા શરીરની ઘણા બધા ફાયદાઓ મળે છે. અનેક સ્વસ્થ સમસ્યાઓને દૂર કરવા માટે તમે મધનું સેવન કરી શકો છો. જો તમે પોતાના ડાયટમાં મધને સામે લ કરો છો તો તેનાથી તમારા શરીરને વિશેષ ફાયદાઓ મળે છે. ઘણા બધા લોકો પોતાનું વજન ઓછું કરવા માટે મધનું સેવન કરતા હોય છે. પણ આ સિવાય ઘણા બધા લાભ તમારા શરીરને મળે છે. ઘણી બધી બીમારીઓને દૂર કરવા માટે તમે મધનુ સેવન કરી શકો છો. આજે આપણે મધના સેવનથી થતા ફાયદાઓ વિશે વાત કરીશું. આવો ખાલી પેટ મધના સેવનથી થતા ફાયદાઓ વિશે જાણીએ.
     જો તમે મધુનું સેવન કરો છો તો તેનાથી પાચન થી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. જો તમને પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તો તમારે મધનું સેવન કરવું જોઈએ. આ સિવાય મધનુ રેગ્યુલર સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. મધનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. સાથે જ તમને બેલીફેટને ઓછું કરવામા પણ મદદ મળે છે. આથી મધનું સેવન કરવાથી તમે ફીટ પણ રહી શકો છો. દરરોજ મધ ખાવાથી તમારી ત્વચા ને ઘણા બધા ફાયદા મળે છે. જો તમે દરરોજ સવારે મધનું સેવન કરો છો તો તે નથી તમારો હાર્ટ પણ હેલ્દી રહે છે. હાર્ટ સંબંધી બીમારીઓને દૂર કરવા માટે પણ મજનુ સેવન ઘણું બધું ફાયદાકારક હોય છે. આથી તમે પણ પોતાના ડાયટમાં મધને ચોક્કસથી સામેલ કરો.
     દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી

    આ સમાચાર પણ વાંચો:  Tea :ચા સાથે આ વસ્તુઓનું સેવન કરશે તમારા સ્વાસ્થ્યને નુકસાન, જાણો વિસ્તારથી

  • દરરોજ સવારે કાકડી ખાવાથી થનારા અદભુત ફાયદાઓ વિશે તમે પણ જાણો

    દરરોજ સવારે કાકડી ખાવાથી થનારા અદભુત ફાયદાઓ વિશે તમે પણ જાણો

    News Continuous Bureau | Mumbai

     દરરોજ સવારે  () તમે અલગ અલગ વસ્તુઓનું સેવન (EATING) કરી શકો છો. ઘણા બધા લોકો હેલ્ધી વસ્તુઓ ખાવાના શોખીન હોય છે. કાકડી (CUCUMBER) પોષક તત્વોથી ભરપૂર હોય છે. કાકડી માં વિટામિન સી અને વિટામીન કે હોય છે. આ સિવાય તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, ફાઇબર જેવા અનેક પોષક તત્વો હોય છે. કાકડીમાં પાણીનું પ્રમાણ પણ સારું હોય છે. જો તમે કાકડીને પોતાના ડાયટમાં સામેલ કરો છો તો તેનાથી અનેક સ્વાસ્થ્ય લાભ (BENEFITS) મળે છે. દરરોજ સવારે ખાલી પેટ કાકડી ખાવાથી શરીરને અદભુત ફાયદો મળે છે હ. તેનાથી અનેક સ્વસ્થ સમસ્યાઓ દૂર થાય છે. આજે આપણે કાકડીના સેવનથી થનારા ફાયદાઓ વિશે વાત કરીશું. આવો કાકડી ના ફાયદાઓ વિશે જાણીએ.
    દરરોજ ખાલી પેટ કાકડી ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જો તમને પેટમાં ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓ રહેતી હોય તો તેમાં રાહત મળે છે. કાકડીનું સેવન કરવાથી તમારું પેટ ઘણા સમય સુધી ભરેલું રહે છે. આથી તમે બચી શકો છો. કાકડીના સેવનથી એક્સ્ટ્રા ચરબી જમા થતી નથી. આથી તમને વજન ઓછું કરવામાં મદદ મળે છે. કાકડીનું સેવન કરવાથી તમારું શરીર એનર્જીથી ભરપૂર રહે છે. કાકડી ખાવાથી તમારું શરીર હાઇડ્રેટેડ રહે છે. તેમાં વિટામિન એ હોય છે. આથી તમારી આંખોના સ્વાસ્થ્ય માટે પણ કાકડીનું સેવન ફાયદા કારક હોય છે. કાકડીનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. તેથી અનેક રોગો સામે તમારા શરીરનો બચાવ થાય છે. તમે પણ પોતાના ડાયટમાં કાકડીને જરૂરથી સામેલ કરો.
     દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.

    આ સમાચાર પણ વાંચો: AHMEDABAD:બિપરજોયના સંકટ વચ્ચે ચોમાસાને લઈ IMDની મોટી આગાહી, આ તારીખ સુધીમાં ચોમાસું આગળ વધશે

     

  • દરરોજ સવારે પલાડેલી કિસમિસ ખાવાથી થનારા અદભુત ફાયદાઓ વિશે જાણો

    દરરોજ સવારે પલાડેલી કિસમિસ ખાવાથી થનારા અદભુત ફાયદાઓ વિશે જાણો

    News Continuous Bureau | Mumbai

    કિસમિસ વિશે બધાને ખબર જ હશે. તેનો ઉપયોગ ઘણી બધી મીઠાઈ બનાવવા માટે થાય છે. સાથે જ કિસમિસ તમારા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા પહોંચાડે છે. કિસમિસમાં એન્ટિઓક્સિડન્ટ કેલ્શિયમ અને આયર્ન જેવા અનેક પોષક તત્વો હોય છે. જો તમે કિસમિસ ખાઓ છો તો તેનાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થાય છે. જો તમે તેને પલાળીને ખાવો છો તો તે વધારે સ્વાસ્થ્યવર્ધક બની જાય છે. દરરોજ સવારે (MORNING)  10 થી 12 કિસમીસ પલાળીને ખાવી જોઈએ. આનાથી શરીરની કમજોરી દૂર થાય છે. સાથે જ ઘણી નાની મોટી સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે. આજે આપણે કિસમિસ ના સેવનથી થનારા ફાયદાઓ વિશે વાત કરીશું. આવો પલાળેલી કિસમિસ ખાવાના ફાયદાઓ વિશે જાણીએ.
     દરરોજ કિસમિસને પલાળીને ખાવાથી હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યામાં રાહત મળે છે. કિસમિસના સેવનથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. આ સિવાય તેમાં કેલ્શિયમની માત્રા પણ સારી હોય છે. આથી તમારા હાડકાઓ મજબૂત થાય છે. પલાડેલી કિસમિસ  (RIPE RAISINS) ખાવાથી શરીરમાં આયરનની કમી પણ દૂર કરી શકાય છે. જો તમારા શરીરમાં લોહીની કમી હોય તો તમારે કિસમિસ નું સેવન કરવું જોઈએ. કિસમિસ ખાવાથી તમારું પાચનતંત્ર સારું રહે છે. તેમાં ફાઇબરની માત્રા પણ સારી હોય છે. એવામાં તમને પેટ સાથે જોડાયેલી સમસ્યામાં રાહત મળે છે. કિસમિસનું સેવન કરવાથી અનેક રોગો સામે તમારા શરીરનો બચાવ થાય છે. દરરોજ કિસમિસ ખાવાથી તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. તેમાંથી વિટામિન સી પણ સારી માત્રામાં મળે છે.
     દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.

    આ સમાચાર પણ વાંચો દરરોજ સવારે મીઠા લીમડાના પાન ખાવાથી થતા અદભુત ફાયદાઓ વિશે જાણો

     

  • દરરોજ સવારે મીઠા લીમડાના પાન ખાવાથી થતા અદભુત ફાયદાઓ વિશે જાણો

    દરરોજ સવારે મીઠા લીમડાના પાન ખાવાથી થતા અદભુત ફાયદાઓ વિશે જાણો

    News Continuous Bureau | Mumbai

     મીઠા લીમડાનો ઉપયોગ ઘણી બધી રેસીપીમાં થતો હોય છે. સાઉથ ઇન્ડિયન રેસીપી માં વધારે લીમડાના પાનનો ઉપયોગ થાય છે. મીઠા લીમડાના પાન ખાવાનો સ્વાદ વધારી દે છે. તેનો વઘાર કરવાથી જ ખુશ્બુ વધી જાય છે. મીઠા લમડાના પાન સ્વાદ સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીમડાના પાન તમારા શરીરને અનેક બીમારીઓથી બચાવી શકે છે. જો દરરોજ તમે લીમડાના પાન ખાવો છો તો તેનાથી તમારા શરીરને અદભુત ફાયદાઓ મળે છે. દરરોજ સવારે ( MORNING)  થોડા લીમડાના પાન ચાવીને ખાઈ જવા જોઈએ. આવું કરવાથી અનેક નાની મોટી બીમારીઓ તમારા શરીરથી દૂર રહે છે. આજે આપણે લીમડાના પાન ખાવાથી થનારા ફાયદાઓ વિશે વાત કરીશું.   મીઠા લીમડાના પાન ( SWEET NEEM LEAVES)  ચાવીને ખાવાથી તમને વેટ લોસ કરવામાં મદદ મળે છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમણે મીઠા લીમડાના પાન ખાવા જોઈએ. આ સિવાય કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખવા માટે પણ તમે મીઠા લીમડાના પાન ખાઈ શકો છો. જો તમને વાળને લગતી સમસ્યાઓ હોય તો તમારે કરી પત્તા ચાવીને ખાવા જોઈએ. આવું કરવાથી તમારા વાળ ખરતા બંધ થાય છે હ. મીઠા લીમડાના પાન  ખાવાથી તમારું શરીર એનર્જી થી ભરપૂર રહે છે. લીમડાના પાન ચાવીને ખાવાથી તમારા ડાયજેશન સિસ્ટમમાં સુધાર થાય છે. લીમડાના પાન ચાવીને ખાવાથી તમારા શરીરની શુદ્ધિ થાય છે. લીમડાના પાન સવારે ખાવાથી તમારા શરીરના હાનકારક પદાર્થ બહાર નીકળી જાય છે. આથી તમે પણ મીઠા લીમડાનું સેવન ચોક્કસથી કરો.

    દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.

    આ સમાચાર પણ વાંચો પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી: નામાંકન દરમિયાન ગોળીબાર, કોંગ્રેસ કાર્યકરનું મોત, બેની હાલત ગંભીર

  • Early Wake Up Tips : સવારે વહેલા ઉઠવા અપનાવો આ ટિપ્સ,નહિ ચડે આળસ અને આંખો ખુલી જશે

    Early Wake Up Tips : સવારે વહેલા ઉઠવા અપનાવો આ ટિપ્સ,નહિ ચડે આળસ અને આંખો ખુલી જશે

     News Continuous Bureau | Mumbai

    Early Wake Up tips : સવારે વેહલા ઉઠવામાં ઘણા લોકોને પરેશાની થતી હોય છે એમાં પણ વર્તમાન યુગની જીવનશૈલી ખૂબ જ વ્યસ્ત બની ગઈ છે, આવી સ્થિતિમાં, આપણે સંપૂર્ણ રીતે સૂઈ શકતા નથી અને પછી સવારે ઉઠવું પર્વતને વહન કરવા જેવું મુશ્કેલ બની જાય છે. સામાન્ય રીતે, આરોગ્ય નિષ્ણાતો તંદુરસ્ત પુખ્ત વયના વ્યક્તિને 8 કલાકની નિરાંતની ઊંઘ લેવાની ભલામણ કરે છે, પરંતુ દરેક વ્યક્તિ તે પ્રમાણે અનુસરવા સક્ષમ નથી અને પછી જ્યારે સવારે જાગવાનો સમય આવે છે, ત્યારે ઊંઘ દૂર થવાનું નામ નથી લેતી. આંખો અને તેની સાથે શરીરમાં ખૂબ દુખાવો થાય છે.તો ચાલો જાણીએ કે જો તમને સવારે વહેલા ઉઠવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે, તો આજે અમે તમને એવા ઉપાયો જણાવીશું જેનાથી ઊંઘમાંથી છૂટકારો મેળવવામાં સરળતા રહેશે.

    સવારે ઉઠતા સમયે આલાર્મને દૂર રાખો

    સેલફોનના ટ્રેન્ડ પહેલા આપણે એલાર્મ ક્લોકનો વધુ ઉપયોગ કરતા હતા, પરંતુ ટેક્નોલોજીના વિકાસ પછી મોબાઈલમાં જ એલાર્મની સુવિધા આવી ગઈ છે, પરંતુ તેની સમસ્યા એ છે કે આપણે ફોનમાં સ્નૂઝ બટનનો વધુ ઉપયોગ કરીએ છીએ, જેના કારણે તે એક વાર દબાવી દીધા બાદ પથારી છોડવામાં મોડું થઈ જાય છે એટલા માટે સૌથી સારો રસ્તો એ છે કે મોબાઈલ ફોનમાં એલાર્મ સેટ કર્યા પછી તેને એટલો દૂર રાખો કે તમને અવાજ સંભળાય પણ હાથ ત્યાં ન પહોંચી શકે. આમ કરવાથી તમારે એલાર્મ બંધ કરવા માટે પથારીમાંથી ઉઠવું પડશે અને પછી ઊંઘમાં ખલેલ પડશે.

    સવારે ઉઠતા જ હુંફાળું પાણી પીવું જોઈએ

    ભારતમાં ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે જ ચા પીવાની આદત હોય છે, જેને બેડ ટી પણ કહેવામાં આવે છે, પરંતુ આમ કરવાથી એસિડિટી અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે ચા પીવાને બદલે તમે હુંફાળા પાણીનુ સેવન કરો, તેનાથી આપણું શરીર તરત જ સક્રિય બને છે અને જે લોકોને કબજિયાતની ફરિયાદ હોય તેમને આરામ મળે છે. જો તમે ઈચ્છો તો હૂંફાળા પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરી શકો છો. આમ કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

    સવારે ઉઠી ચાલવા જવું જોઈએ

    જ્યારે ઉપરોક્ત ઉપાયોમાંથી કોઈ એક કરવા છતાં પણ આંખોમાંથી ઊંઘ જતી નથી અને સુસ્તીનો અનુભવ થતો હોય ત્યારે તમારે મોર્નિંગ વોક માટે જવું જરૂરી છે. 20 થી 30 મિનિટ ચાલવાનો પ્રયાસ કરો જેથી તમારું શરીર સક્રિય બને અને પછી તમને પાછા પથારીમાં જવાની જરૂર ન લાગે.

    આ સમાચાર પણ વાંચો : અમેરિકાએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પાસે માંગી મોટી મદદ, વિશ્વ યુદ્ધ સાથે જોડાયેલો છે મામલો