News Continuous Bureau | Mumbai પર્યાવરણની સુરક્ષાનો ઉદ્દેશ સાકાર થાય તેમજ સાયકલિંગ પ્રત્યે જનજાગૃત્તિ આવે એ માટે સુરતની વરાછા કો.ઓપરેટિવ બેન્ક છેલ્લા બે વર્ષથી સાઈકલ લઈને આવતા કર્મચારીઓને મહિને રૂ.૫૦૦નું સાયકલ ભથ્થું આપી રહી છે. વરાછા બેન્કના ચેરમેન અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ સાયકલિંગ માટે પ્રોત્સાહન આપતી બેન્કની યોજના અંગે જણાવ્યું કે, કર્મચારીઓ પણ… Continue reading સરાહનીય.. સાઈકલ લઈને આવતા કર્મચારીઓને છેલ્લા બે વર્ષથી મહિને રૂ.૫૦૦નું સાયકલ ભથ્થું આપી રહી છે સુરતની આ બેન્ક..
