News Continuous Bureau | Mumbai ઇન્ડિયન રેલવે દ્વારા દેશભરના પ્રમુખ સ્ટેશનોને આધુનિક અને વિશ્વસ્તરીય સ્ટેશનોમાં બદલવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. રેલવે મંત્રાલયે AMRUT ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં 1,275 રેલવે સ્ટેશનોની ઓળખ કરી છે, જેમાં પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય સ્ટેશનો અને ગુજરાતમાં સુરત, અમદાવાદ જેવા મુખ્ય સ્ટેશનોનો સમાવેશ થાય છે.… Continue reading સુરત રેલવે સ્ટેશનની થશે કાયાપલટ. અધધ આટલા કરોડના ખર્ચે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે, હશે આવી અદ્યતન સુવિધાઓ
